News Continuous Bureau | Mumbai Ganeshotsav BMC Rule : મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ સી વોર્ડના જનતા દરબાર વખતે આપેલી ખાતરી પ્રમાણે ગણેશ મંડળોને ખાડા ખોદવા માટે લાગનારી ફીમાં ઘટાડો કરવા માટે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે રજૂઆત કરી હતી જેના પગલે હવે મહાપાલિકાને સુચના આપવામા આવી છે અને ખાડા ખોદવાની ફી અગાઉની જેમ માત્ર ૨૦૦૦ રૂપિયા જ રાખવામા આવશે. … Continue reading Ganeshotsav BMC Rule :કેબિનેટ મંત્રી લોઢાએ કરેલી રજૂઆત બાદ એકનાથ શિંદેની જાહેરાત, ગણેશ મંડળોને ખાડા ખોદવા માટે હવે માત્ર ૨૦૦૦ રૂપિયા ફી લાગશે
