News Continuous Bureau | Mumbai પોતાના પક્ષની જાહેરાતની અટકળો વચ્ચે દેશના પ્રખ્યાત રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે(Prashant kishor) મહાત્મા ગાંધી ના (Mahatma gandhi)જન્મદિવસથી બિહારના(Bihar) ચંપારણ્યથી 3,000 કિલોમીટરની યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે. પ્રશાંત કિશોરે આજે એક પ્રેસ કોન્ફરન્સ(Press confrence) કરી હતી તેમા તેઓએ કહ્યું હતું કે તેઓ કોઈપણ રાજકીય પક્ષની(Political party) રચના ની જાહેરાત નહીં કરે. પ્રેસ… Continue reading રાજકીય પક્ષની ઘોષણાની અટકળો વચ્ચે આ રાજ્યમાં 3,000 કિમી પદયાત્રાની પ્રશાંત કિશોરની જાહેરાતઃ સ્થાનિક રાજકીય પક્ષોની ચિંતામાં વધારો. જાણો વિગતે.
