ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 15 ફેબ્રુઆરી 2021 ભારત દેશના ગૃહ મંત્રાલય ભારત ની અલગ અલગ જેલમાં બંધ અપરાધીઓ નો રેકોર્ડ સંસદ સમક્ષ મુક્યો છે. આ રેકોર્ડમાં અપરાધીઓની જાત-પાત પણ દર્શાવવામાં આવી છે. ભારતની જેલમાં કુલ ૪,૭૮,૬૦૦ લોકો બંધ છે. કુલ કેદીઓ માંથી આશરે ૬૭ ટકા કેદીઓ હિન્દુ છે જ્યારે કે ૧૮ ટકા કેદીઓ મુસલમાન છે.… Continue reading તમને ખબર છે ભારતની જેલમાં બંધ કેટલા અપરાધી હિન્દુ છે અને કેટલા મુસલમાન? કેન્દ્ર સરકારે જાહેર કર્યા આંકડા. જાણો વિગત..
