News Continuous Bureau | Mumbai Amisha Patel On Dharmendra: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ના અવસાન બાદ અભિનેત્રી અમીષા પટેલ એ ખુલાસો કર્યો કે તેણે હજુ સુધી પરિવાર સાથે વાત નથી કરી. એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં અમિષા એ કહ્યું: “હું તેમને પરેશાન નથી કરવી માંગતી. તેઓ પહેલેથી જ ઘણા લોકો અને ફોન કોલ્સનો સામનો કરી રહ્યા છે. આ મુશ્કેલ… Continue reading Amisha Patel On Dharmendra: અમિષા પટેલે ધર્મેન્દ્રના પરિવાર સાથે વાતચીત કેમ ટાળી? હોસ્પિટલની છેલ્લી મુલાકાત વિશે કરી વાત
