News Continuous Bureau | Mumbai India Pakistan War: ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન સતત હુમલા પર હુમલા કરી રહ્યું છે જ્યારે ભારત તેના 70થી વધુના હુમલા નિષ્ફળ કર્યા છે. દરમિયાન આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ગોળીબારમાં રાજૌરી શહેરના જિલ્લા વિકાસ… Continue reading India Pakistan War: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના ગોળીબારમાં આટલા લોકોના મોત, એક અધિકારીએ પણ ગુમાવ્યો જીવ..
Tag: rajouri
Jammu & Kashmir: પૂંચ બાદ હવે બારામુલ્લામાં આતંકવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય, અઝાન આપી રહેલા આ નિવૃત્ત SSPની ગોળી મારી કરી હત્યા… સર્ચ ઓપરેશન ચાલુ ..
News Continuous Bureau | Mumbai Jammu & Kashmir: જમ્મુ-કાશ્મીર ( Jammu & Kashmir ) માં આતંકીઓએ ( Terrorists ) ફરી એકવાર નાપાક કૃત્ય આચર્યું છે. બારામુલ્લાના ( Baramulla ) શેરીના ગંતમુલ્લામાં આતંકવાદીઓએ એક નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ શફીની ગોળી મારીને ( Gun Firing ) હત્યા કરી દીધી છે. જ્યારે મોહમ્મદ શફી ( Mohmmad Shafi ) મસ્જિદમાં અઝાન આપી રહ્યા… Continue reading Jammu & Kashmir: પૂંચ બાદ હવે બારામુલ્લામાં આતંકવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય, અઝાન આપી રહેલા આ નિવૃત્ત SSPની ગોળી મારી કરી હત્યા… સર્ચ ઓપરેશન ચાલુ ..
જમ્મુ-કાશ્મીર: બારામૂલા અને રાજૌરીમાં હજુ પણ અથડામણ ચાલુ, આટલા આતંકવાદી ઠાર મરાયા..
News Continuous Bureau | Mumbai જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કાંડી જંગલમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. શુક્રવારે (4 મે)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સુરક્ષાદળોના પાંચ જવાન શહીદ થયા હતા. બીજી તરફ બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. અન્ય આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. વાસ્તવમાં, રાજૌરી વિસ્તારમાં 3 મેથી સર્ચ… Continue reading જમ્મુ-કાશ્મીર: બારામૂલા અને રાજૌરીમાં હજુ પણ અથડામણ ચાલુ, આટલા આતંકવાદી ઠાર મરાયા..
જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, આટલા જવાનો શહીદ, ઈન્ટરનેટ સેવા બંધ.. જુઓ વિડીયો..
News Continuous Bureau | Mumbai જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા છે. સેનાએ શુક્રવાર (5 મે) ના રોજ જણાવ્યું હતું કે રાજૌરી સેક્ટરમાં ચાલી રહેલા ઓપરેશન ત્રિનેત્રમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ સૈનિકોએ કમનસીબે સવારે તેમની ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. વહેલી સવારે બે જવાનો શહીદ થયા હતા.… Continue reading જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, આટલા જવાનો શહીદ, ઈન્ટરનેટ સેવા બંધ.. જુઓ વિડીયો..
પાકિસ્તાનની હતાશા, રાજૌરીમાં ભારતીય પોસ્ટ પર કર્યો હુમલો, એક જવાન શહીદ
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 11 જુન 2020 રાજોરી ના મંજાકોટ વિસ્તારમાં ગઇકાલે રાત્રે 10:45 મિનિટ ની આસપાસ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ગોળીબારીમાં ભારતના એક જવાન શહીદ થયા છે. જ્યારે એક સ્થાનિક પાકિસ્તાની નાગરિક પણ ઘાયલ થયો છે. આર્મીના અધિકારીએ આપેલી માહિતી અનુસાર, પાકિસ્તાન તરફથી છેલ્લા બે દિવસથી થોડી થોડી વારે ભારતીય પોસ્ટને નિશાન બનાવવામાં… Continue reading પાકિસ્તાનની હતાશા, રાજૌરીમાં ભારતીય પોસ્ટ પર કર્યો હુમલો, એક જવાન શહીદ
