News Continuous Bureau | Mumbai Ayodhya : અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની સંપુ્ર્ણ તૈયારીઓ પુર્ણ થઈ ગઈ છે અને હવે થોડી જ શ્રણોમાં રામ લલાનો અભિષેક ( Ram Lalla pran pratishtha ) થવા જઈ રહ્યો છે. એ જ પૃષ્ઠભૂમિમાં, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ( Shankaracharya Avimukteshwaranand ) , જેમણે શરૂઆતમાં રામ મંદિરના ઉદ્ઘાટનના સમય અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, તેમણે તેમના નિવેદનો… Continue reading Ayodhya : અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પહેલા વિરોધ કરનાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના સૂર હવે બદલાયા.. આપ્યુ આ નિવેદન..
