News Continuous Bureau | Mumbai Ayodhya Ram Mandir: ભારતના ઈતિહાસમાં 22 જાન્યુઆરી 2024ની તારીખ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. આજે રામલલા તેમના સ્થાયી મંદિરમાં બિરાજમાન થવાના છે. મૂર્તિ ગર્ભગૃહમાં પહોંચી ચૂકી છે પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા આજે થવા જઈ રહી છે. રામ લલ્લાના અયોધ્યા આગમનની ધામધૂમ માત્ર દેશમાં જ નહીં વિદેશોમાં પણ જોવા મળી રહી છે. રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અમેરિકાના… Continue reading Ayodhya Ram Mandir: અમેરિકામાં જય શ્રી રામ-જય શ્રી રામ; યુએસના આઇકોનિક ટાઈમ્સ સ્ક્વેર પર ઢોલ-નગારા સાથે ‘જય શ્રી રામ’ના નારા ગૂંજ્યા.. જુઓ વિડીયો..
