News Continuous Bureau | Mumbai Rameshwar Temple Mehsana : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગુંછળી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહારુદ્રી યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રધ્ધાપૂર્વક જોડાયા હતા. મુખ્યમંત્રી એ મંદિર પરિસરમાં લગભગ 250 કિલો વજનના અલૌકિક ઘંટનું અનાવરણ કર્યુ હતું અને ત્યારબાદ મુખ્યમંત્રીએ મંદિરના ગર્ભ ગૃહમાં પૂજન અર્ચન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી હતી, તેમણે… Continue reading Rameshwar Temple Mehsana : CM ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના ગુંછળી રામેશ્વર મહાદેવ મંદિરમાં ‘આ’ મહોત્સવમાં લીધો ભાગ, 250 કિલો વજનના અલૌકિક ઘંટનું કર્યુ અનાવરણ.
