News Continuous Bureau | Mumbai RBI new Governor : સંજય મલ્હોત્રાની ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ શક્તિકાંત દાસનું સ્થાન લેશે. શક્તિકાંત દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બરે પૂરો થાય છે. સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. મલ્હોત્રા આરબીઆઈના 26મા ગવર્નર હશે. સંજય મલ્હોત્રાનો કાર્યકાળ બુધવારથી ત્રણ વર્ષનો રહેશે.… Continue reading RBI new Governor : સંજય મલ્હોત્રા બનશે RBIના 26માં ગવર્નર, શક્તિકાંત દાસ નું સ્થાન લેશે; આટલા વર્ષ સુધીનો રહેશે કાર્યકાળ..
