ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 05 નવેમ્બર 2020. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મુંબઈના ફેરિયાઓનું ફરીથી સર્વેક્ષણ કરવામાં આવશે. આ પહેલા 2014 માં આ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો હતો. નવા સર્વેમાં હવે કોર્પોરેટરો અને પદાધિકારીઓને પણ સર્વે સમિતિઓમાં સ્થાન અપાશે. કેન્દ્ર સરકારની યોજના દ્વારા તેમને કેવી રીતે મદદ કરવી તે… Continue reading શિવસેનાએ ભ્રષ્ટાચારનું મોઢુ ખોલ્યું. વધુ એક વાર મુંબઈમાં ફેરિયાઓનો થશે સર્વે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
