News Continuous Bureau | Mumbai બોલિવૂડનું પાવર કપલ કહેવાતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા આ દિવસોમાં જોરશોરથી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કપલ 17 એપ્રિલે ચેમ્બુરના આરકે હાઉસમાં સાત ફેરા લેશે. રણબીર-આલિયાના લગ્નના મહેમાનો, લગ્નની વિધિ અને વેડિંગ વેન્યુ સતત સમાચારોમાં રહે છે. આ અહેવાલો વચ્ચે દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને… Continue reading રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પહેલા ઋષિ-નીતુ નું રિસેપ્શન કાર્ડ થયું વાયરલ, કાર્ડ માં છુપાયેલી છે આ ખાસ વાત; જાણો વિગત
