News Continuous Bureau | Mumbai Mumbai Train Blast Case: 2006ના મુંબઈ લોકલ ટ્રેન બોમ્બ વિસ્ફોટ કેસમાં હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી દીધા છે. અગાઉ પાંચને ફાંસી અને સાતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું કે આરોપીઓને સજા આપવા માટે પૂરતા પુરાવા નથી અને સાક્ષીઓની જુબાની પર ભરોસો કરી શકાય નહીં. આ નિર્ણય બાદ AIMIM… Continue reading Mumbai Train Blast Case: 2006 ટ્રેન બ્લાસ્ટ કેસ : ઓવૈસીએ જખમ પર મીઠુ ચોડ્યું. કહ્યું તમામ આરોપી નિર્દોષ હતા એટલે છુટ્યા.
