News Continuous Bureau | Mumbai કોંગ્રેસ(Congress) અને શિવસેના(Shivsena) વચ્ચે મતભેદ હોવાનું ફરી એક વખત સામે આવ્યું છે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ મિલિન્દ દેવરાએ(Former MP Milind Deora) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Maharashtra CM) એકનાથ શિંદે(Eknath Shinde) પત્ર લખ્યો છે, તેમા તેમણે મુંબઈ મહાનગરપાલિકાની વોર્ડની(BMC Ward) પુર્નરચના અને આરક્ષણને લઈને બહાર પાડવામાં આવેલી લોટરીને રદ કરવાની માંગણી કરી છે. મિલિંદ દેવરાએ… Continue reading કોંગ્રેસ-શિવસેના વચ્ચેના મતભેદ ફરી સામે આવ્યા-કોંગ્રેસના નેતાએ BMCની વોર્ડની પુર્નરચનાને લઈને કર્યા આરોપ-સીધો લખ્યો મુખ્ય પ્રધાનને પત્ર અને કરી આ માંગણી
