News Continuous Bureau | Mumbai Yeh Rishta Kya Kehlata Hai Shooting: લોકપ્રિય ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નું શૂટિંગ મુંબઈમાં ભારે વરસાદ ને કારણે અચાનક રોકી દેવામાં આવ્યું છે.. શોમાં હાલમાં ઘણા રોમાંચક ટ્વિસ્ટ ચાલી રહ્યા છે, જેમાં અરમાન અને અભિરા એક રહસ્ય છુપાવી રહ્યા છે. શૂટિંગ અટકાવાની માહિતી શોના લીડ એક્ટર રોહિત પુરોહિતએ પોતે ઇન્સ્ટાગ્રામ પર… Continue reading Yeh Rishta Kya Kehlata Hai Shooting: આ કારણે મેકર્સ એ અચાનક રોકવું પડ્યું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નું શૂટિંગ,રોહિત પુરોહિત ની એક પોસ્ટ માં થયો ખુલાસો
