News Continuous Bureau | Mumbai Ayodhya: 22 જાન્યુઆરી 2024નો દિવસ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે, કારણ કે આ દિવસે અયોધ્યા ( Ayodhya ) માં રામલલાના ભવ્ય મંદિરનું ( Ram Mandir Inauguration ) ઉદ્ઘાટન થશે, જેમાં 5000 લોકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) પણ હાજરી આપશે. આ માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને… Continue reading Ayodhya: રામલલાના દર્શન માટે ભગવો ધ્વજ અને જય શ્રી રામના બેનર લઈને મુંબઈથી પગપાળા અયોધ્યા નીકળી આ સનાતની મુસ્લિમ છોકરી.. જુઓ વિડીયો..
