ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 02 માર્ચ 2021 વિધાનસભા સત્ર શરૂ થવા ના એક દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે તેમના વનમંત્રી સંજય રાઠોડ નું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. જો રાજ્ય સરકાર આ જાહેરાત ન કરત તો ભારતીય જનતા પાર્ટી વિધાનસભાના સત્રમાં ભયંકર વિરોધ કરવાની હતી. જોકે સંજય રાઠોડ નું રાજીનામું લઈ લેવાના… Continue reading ઉદ્ધવ ઠાકરેની રાજનૈતિક પટ્ટાબાજી : સંજય રાઠોડ નું રાજીનામું તો લીધું પણ રાજ્યપાલને ક્યાં મોકલાવ્યું છે? તો ટેકનિકલી હજી તે મંત્રી કહેવાય??
Tag: sanjay rathod
મહારાષ્ટ્ર ના આ મંત્રીએ આપ્યું રાજીનામું, આ હતા આરોપો….
ઉદ્ધવ સરકારને વન મંત્રી સંજય રાઠોડે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છે. ટિકટોક સ્ટારની આત્મહત્યા કેસમાં નામ આવ્યા બાદ સંજય રાઠોડ ચિંતિત હતા, જેના કારણે તેમણે પોતાનું પદ છોડી દીધું છે. સંજય રાઠોડે રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરી અને ત્યારબાદ પોતાનું રાજીનામુ સોંપ્યું. ભાજપે આરોપ લગાવ્યો હતો કે સંજય રાઠોડ પૂજા ચૌહાણ આત્મહત્યા… Continue reading મહારાષ્ટ્ર ના આ મંત્રીએ આપ્યું રાજીનામું, આ હતા આરોપો….
