News Continuous Bureau | Mumbai Sanjay Raut Defamation Case: ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતને ભાજપના નેતાની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધાએ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આજે મઝગાંવ કોર્ટે સંજય રાઉતને આ કેસમાં માનહાનિના દાવામાં દોષી… Continue reading Sanjay Raut Defamation Case: સંજય રાઉત જેલ જવા બેઠા હતા તૈયાર, અચાનક ભાઈ લાવ્યા આ રાહતના સમાચાર..
