News Continuous Bureau | Mumbai Mumbai: મુંબઈના બોરીવલીમાં ( Borivali ) મંગળવારે એક નિર્માણાધીન ઈમારતમાં લોખંડનો માંચડાનો કેટલોક ભાગ તૂટી ( scaffolding collapsed ) પડતાં ત્રણ કામદારોનાં મોત થયાં હતાં. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અંગે મહાપાલિકા અધિકારીએ મિડીયાને જણાવ્યું હતું કે, આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ સોની વાડી વિસ્તારમાં કલ્પના ચાવલા ચોકમાં બની… Continue reading Mumbai: બોરીવલીમાં નિર્માણાધીન ઈમારતના 16મા માળેથી પાલખ પડી જતાં, 3 મજુરના મોત બાદ કોન્ટ્રાક્ટર સહિત ત્રણ સામે કેસ નોંધાયો
