News Continuous Bureau | Mumbai Swachh Bharat Mission: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે દેશમાં શિશુ અને બાળ મૃત્યુદર ( Infant Mortality Rate ) ઘટાડવા માટે સ્વચ્છ ભારત મિશન જેવા પ્રયત્નોની અસરને પ્રકાશિત કરતો એક વૈજ્ઞાનિક અહેવાલ શેર કર્યો છે. Swachh Bharat Mission: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “સ્વચ્છ ભારત મિશન જેવા પ્રયાસોની અસર પર… Continue reading Swachh Bharat Mission: PM મોદીએ શેર કર્યો નવજાત અને બાળ મૃત્યુદર ઘટાડવામાં આ મિશનની અસરને પ્રકાશિત કરતો વૈજ્ઞાનિક અહેવાલ.
