ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022 શુક્રવાર. મુંબઈમાં ડિસેમ્બર 2021માં ચાલુ થયેલી કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. માત્ર મહિનાની અંદર ત્રીજી લહેરને નિયંત્રણમાં લાવવામાં પાલિકાને સફળતા મળી છે. તેથી છેલ્લા થોડા દિવસથી મુંબઈની ઝુંપડપટ્ટીમાં એક પણ કન્ટેઈન્મેન્ટ ઝોન નથી. હવે મુંબઈની સીલ ઈમારતની સંખ્યા પણ શૂન્ય પર આવી ગઈ છે. તેથી મુંબઈની… Continue reading મુંબઈગરા માટે સારા સમાચાર, શહેરની બિલ્ડિંગ અને ઝુંપડા થયા કન્ટેઈન્મેન્ટ ઝોન મુક્ત. જાણો વિગત
