News Continuous Bureau | Mumbai પ્રભાસના ફેન્સ માટે જૂન મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. અભિનેતાની ફિલ્મ આદિપુરુષ લાંબી રાહ જોયા બાદ 16 જૂને રિલીઝ થશે. ફિલ્મનું પ્રમોશન શરૂ થઈ ગયું છે. રામાયણની વાર્તા પર આધારિત આદિપુરુષની રિલીઝ પહેલા નિર્માતાઓએ મોટી જાહેરાત કરી છે. આદિપુરુષ ના મેકર્સે લીધો આ નિર્ણય આદિપુરુષ ના નિર્માતાઓએ નિર્ણય લીધો છે… Continue reading આદિપુરુષ ના મેકર્સે ફેંક્યો હુકમ નો એક્કો, ફિલ્મ રિલીઝ ના 10 દિવસ પહેલા કરી મોટી જાહેરાત
