News Continuous Bureau | Mumbai ‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૯: સુરત જિલ્લો’ પપૈયા પોતે આંબા, જામફળ, સંતરા, મોસંબી, ચીકુ, લીચી વગેરેનો આંતર પાક હોવાથી તેનું ઉત્પાદન આ પાક સાથે જ લેવો વધુ હિતકારક છે વરસાદનું અથવા સિંચાઈનું પાણી થડની પાસે ભરાઈ જવાથી થતાં રોગ-કીટકોને નાથવા નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, ખાટી છાસ, અને સુંઠાસ્ત્રનો છંટકાવ કરવો Natural farming: રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ… Continue reading Natural farming: સુરત જિલ્લામાં પપૈયા વાવેતર અને ઉછેર માટેના મહત્ત્વપૂર્ણ પગલાં, કુલ આટલી પ્રાકૃતિક રીતોથી થાય છે પપૈયાનું ઉત્પાદન
