News Continuous Bureau | Mumbai Ram Mandir Inauguration: અયોધ્યામાં ( Ayodhya ) યોજાઈ રહેલી પ્રાણ પ્રતિષ્ઠા સાથે સરકરા તરફથી વિકાસની ભેટ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ( CM Yogi Adityanath ) મંગળવારે પત્રકારો સાથે વાત કરતા બે મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે અયોધ્યામાં સેવેન (7) સ્ટાર હોટલ ( Seven Star hotel ) બનાવવામાં આવશે… Continue reading Ram Mandir Inauguration: પહેલી શાકાહારી 7 સ્ટાર હોટલ અયોધ્યામાં.. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મોટી જાહેરાત.. જાણો બીજા સરપ્રાઈઝ વિશે….
