News Continuous Bureau | Mumbai Shardi Navratri : આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહી છે, જેનું સમાપન 24 ઓક્ટોબરે દશેરાના(Dussehra) દિવસે એટલે કે વિજયાદશમીના(Vijayadashami) દિવસે થશે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ(prosperity) આવે છે. આ શુભ દિવસોમાં સવાર-સાંજ આરતી અને મંત્રોના જાપ કરવાથી ઘરનું… Continue reading Shardi Navratri : નવરાત્રિ દરમિયાન આ 5 વસ્તુઓ ખરીદવી મનાય છે શુભ, માતા દુર્ગા થાય છે પ્રસન્ન!
