ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 04 સપ્ટેમ્બર 2020 સાચી શ્રદ્ધાથી પિતૃઓની આત્માની શાંતિ માટે કરવામાં આવેલ તર્પણને સાચા અર્થમાં શ્રાદ્ધ કહેવાય છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર પિતૃઓ પોતાના પરિવારજનો પાસે જઈ તર્પણ ગ્રહણ કરી શકે એ માટે મૃત્યુના દેવતા યમરાજ પણ શ્રાદ્ધપક્ષમાં જીવ ને મુક્ત કરે છે. શ્રદ્ધાથી કરેલા શ્રાદ્ધથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કોઈપણ… Continue reading શું તમે જાણો છો મહાભારત કાળથી જ પિતૃપક્ષની શરૂઆત થઈ હતી?? વાંચો શ્રાદ્ધનું પૌરાણિક રહસ્ય
