News Continuous Bureau | Mumbai આખરે બે વર્ષ બાદ ગણશેભક્તોને સિદ્ધિવિનાયક મંદિરમાં (Shri Siddhi Vinayak Ganapati Mandir) દર્શન કરવા માટે ઓનલાઈન બુકિંગ કરવાથી છૂટકારો મળ્યો છે. હવે ભક્તો સીધા મંદિરે પહોંચીને પણ ગણપતિ બાપ્પાના વગર કોઈ વિધ્ને દર્શન કરી શકશે. કોરોના મહામારીને પગલે અગાઉ ધાર્મિક સ્થળો બંધ રહ્યા હતા. ત્યારબાદ જોકે મંદિરનો અનેક પ્રતિબંધો હેઠળ ફરી ખુલ્લા મુકવામાં… Continue reading સારા સમાચારઃ ભક્તો પરથી વિઘ્ન હટ્યું, ઓનલાઈન બુકિંગ વગર થઈ શકશે ગણપતિ બાપ્પાના દર્શન; જાણો વિગતે
