News Continuous Bureau | Mumbai Siddhivinayak Temple Scam: મુંબઈના વિશ્વ પ્રસિદ્ધ પ્રભાદેવી સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરઅત્યારે વહીવટી વિવાદના ઘેરામાં આવ્યું છે. લાખો ભક્તોની શ્રદ્ધાના કેન્દ્ર સમાન આ મંદિરના વહીવટમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના ગંભીર આરોપો લાગ્યા છે. રાજ્ય સરકારના કાયદા અને ન્યાય વિભાગે આ મામલે કડક વલણ અપનાવતા મંદિરના બે ઉચ્ચ અધિકારીઓને નોટિસ ફટકારી છે અને 7 દિવસમાં ખુલાસો… Continue reading Siddhivinayak Temple Scam:બાપ્પાના દરબારમાં ભ્રષ્ટાચાર! સિદ્ધિવિનાયક મંદિરમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, બે ટોચના અધિકારીઓને ફટકારાઈ નોટિસ.
