ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૦ એપ્રિલ 2021 મંગળવાર કોરોનાના પ્રકોપથી બચવા માટે ફેફસાંની કાર્યક્ષમતા જાળવવી વધુ જરૂરી છે. આ પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ નવા અભિયાન નું નામ six minute walk test છે. અભિયાન અંતર્ગત છ મિનિટ સુધી વ્યક્તિએ ચાલવાનો અને ત્યારબાદ ઓક્સિજનનું સ્તર ખબર પડી જશે. આ… Continue reading ફેફસામાં ચેપ લાગ્યો છે કે નહીં? કોઈપણ મેડિકલ ટેસ્ટ વગર આ રીતે તપાસ થઈ શકે છે.
