News Continuous Bureau | Mumbai Suchitra Krishnamoorthi: અમદાવાદ પ્લેન ક્રેશ માં બચેલા એક માત્ર મુસાફર રમેશ અંગે ખોટી માહિતીના આધારે સિંગર- અને અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિ એ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે X (Twitter) પર લખ્યું કે રમેશે ફ્લાઈટમાં હોવાનો ખોટો દાવો કર્યો છે અને તેને મેન્ટલ અસાઈલમ મોકલવો જોઈએ. જોકે, પછી તેને ખબર પડી કે માહિતી… Continue reading Suchitra Krishnamoorthi: અમદાવાદ પ્લેન ક્રેશ માં બચી જનાર મુસાફર વિશે બોલવું સુચિત્રા કૃષ્ણમૂર્તિ ને પડ્યું ભારે, માફી માંગી કહી આવી વાત
