News Continuous Bureau | Mumbai સેન્ટ્રલ રેલવે(Central railway)ના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને મસ્જિદ બંદર સ્ટેશન(Masjid Bandar Station) વચ્ચે આવેલા જોખમી કર્ણાક પુલ(Karnak bridge) આખરે ઈતિહાસ બની જવાનો છે. જોખમી પુલને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિટિશ કાળમાં બાંધવામાં આવેલા 154 વર્ષ જૂનો પુલની હાઈટ ઓછી હોવાથી સેન્ટ્રલ રેલવેને અનેક ટેકિનકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો… Continue reading CSMT થી ડબલ ડેકર મેલ એક્સપ્રેસ દોડાવા આડેનું વિઘ્ન થયું દૂર- 154 વર્ષ જૂના આ પુલ પર પડશે હથોડો- જાણો વિગત
