ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 18 જુલાઈ 2020 કેરળ ભારતનું સૌથી મોટું ધાર્મિક સ્થળ છે. અહીં ભારત ના ભવ્ય તેમજ પૈસાદાર મંદિરો આવેલા છે. હાલ માં પદ્મનાભ મંદીર સંદર્ભે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને ભલે દેશભરમાં પ્રસિદ્ધી ન મળી હોય પરંતુ આ જજમેન્ટ હિંદુઓ માટે પાયાના પથ્થર સમાન સાબિત થશે.. શું… Continue reading હિંદુઓ માટે મહત્વપૂર્ણ સમાચાર – શા માટે પદ્મનાભસ્વામી મંદિર સંદર્ભે સુપ્રીમ કોર્ટનો આદેશ અયોધ્યા ના ‘રામ મંદિર’ જેટલો મહત્વપૂર્ણ છે….
