ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૧ મે ૨૦૨૧ શુક્રવાર કોરોનાકાળ વચ્ચે ગુજરાત સરકારના એક અધિકારીએ દાવો કર્યો છે કે તે વિષ્ણુનો દસમો અવતાર કલ્કી છે અને તે ઑફિસ જઈ શકશે નહીં, કારણ કે તે ‘વૈશ્વિક અંતરાત્માને બદલવા’ માટે ‘તપશ્ચર્યા’ કરી રહ્યા છે. તેમની તપશ્ચર્યાને કારણે, દેશમાં સારો વરસાદ પડી રહ્યો છે. હકીકતે સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી (એસએસપીએ)માં અધીક્ષક… Continue reading લો બોલો! ગુજરાતના આ ભાઈએ ઑફિસ ન જવાનું અનોખું બહાનું આપ્યું; પોતે વિષ્ણુના દસમા અવતાર કલ્કી હોવાનો દાવો કર્યો, જાણો વિગત
