News Continuous Bureau | Mumbai Anupama: ટીવી જગતનો સૌથી લોકપ્રિય શો ‘અનુપમા’ આજે દરેક ઘરમાં અને દરેક દિલમાં સ્થાન ધરાવે છે. રૂપાલી ગાંગુલીના અભિનય અને શોની સંવેદનશીલ કહાનીએ દર્શકોને ગાઢ રીતે જોડ્યા છે. તાજેતરમાં શોના પ્રોડ્યુસર રાજન શાહીએ એક ઇન્ટરવ્યૂમાં શોની સફળતા પાછળ ની હકીકત શેર કરી. આ સમાચાર પણ વાંચો : Anupama: અનુપમા માંથી આ પાત્ર એ લીધી વિદાય,અભિનેત્રી… Continue reading Anupama: કેમ ‘અનુપમા’ શોએ જીતી લીધા લોકો ના દિલ? પ્રોડ્યુસર રાજન શાહીએ જણાવી તેના દરેક શો ના પડદા પાછળ ની હકીકત
