News Continuous Bureau | Mumbai Surat: દિવાળીના તહેવારને ( Diwali ) ધ્યાને રાખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ( CM Bhupendra Patel ) સુચારૂ આયોજનથી રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ( Road connectivity and public transport service ) ગુજરાત ( Gujarat ) રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ( State Road Transport Corporation ) વધુ સુદ્રઢ બનાવી છે. આ વર્ષે એસ.ટી.નિગમ… Continue reading Surat: દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૨૨૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
