News Continuous Bureau | Mumbai રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના ઘર પર શુક્રવારે અચાનક સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ પહોંચી ગયા હતા અને પથ્થરમારો કરીને આંદોલન કર્યું હતું. આ બનાવને રાજ્યભરના નેતાઓએ વખોડી કાઢયો હતો. હવે રાજ્યના ઉપમુખ્યમંત્રી અને શરદ પવારના ભત્રીજા અજીત પવારે પણ કબુલ્યુ છે કે આ પૂરા પ્રકરણમાં મુંબઈ પોલીસથી કયાંક તો કાચુ કપાયું છે. શુક્રવારના… Continue reading શરદ પવારના ઘર પર હુમલા પછી ખુદ ઉપમુખ્યમંત્રીએ કબુલ્યું કે મુંબઈ પોલીસની મહેનત અને પ્રયત્ન ઓછા છે. જાણો શું છે સમગ્ર મામલો.
