ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022 શુક્રવાર. ચોરટાઓની જમાતે ઘાટકોપર-માનખુર્દ ફલાયઓવરને પણ બક્ષ્યો નથી. મુંબઈ મહાનગરપાલિકાએ વીરમાતા જીજાબાઇ ભોસલે માર્ગ પર એટલે કે ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર ફલાયઓવર બાંધ્યો છે, તેના પરથી ચાર મહિનામાં એક લાખ 83 હજાર રૂપિયાની કિંમતનો માલ-સામાન ચોરાઈ ગયો હોવાની ચોંકાવનારો બનાવ બન્યો છે. પાલિકાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં… Continue reading ગજબ કહેવાય! ઘાટકોપર-માનખુર્દ ફ્લાયઓવર પર લાગેલા બેરીકેડ્સ સહિતના સામાનની પણ ચોરી; ચાર મહિનામાં આટલા લાખની વસ્તુઓની થઈ ચોરી
