ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 25 જુન 2020 નક્સલીઓ ક્યારે પણ નથી ઈચ્છતા કે તેઓના પ્રભાવ વાળા વિસ્તારોમાં વિકાસ થાય. જ્યાં મૂળભૂત સુવિધાઓ વધે. રોડ, રસ્તા, પાણી, ફોન જેવા સંસાર ના સાધનો વધે. કારણકે પછી આ લોકોની પ્રવૃત્તિ પર પોલીસ નો પહેરો લાગી જાય. આવી જ એક ઘટનામાં છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓએ મોડી રાત્રે માર્ગ… Continue reading નકસલવાદીઓ વિકાસ નથી ઈચ્છતા, 2 જેસીબી સહિત કુલ 6 વાહનોને આગ ચાંપી હતી
