News Continuous Bureau | Mumbai Swacchta Abhiyan :1લી ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે સ્વચ્છ ભારતની યાત્રામાં એક નવો ઇતિહાસ અંકિત થયો. દેશભરમાં એક વિશાળ સ્વચ્છતા અભિયાનમાં કરોડો નાગરિકો સ્વૈચ્છિક શ્રમદાન આપવા આગળ આવ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(PM Modi) શ્રમદાન(Shramdaan) માટે લોકપ્રિય ફિટનેસ પ્રભાવક અંકિત બૈયાનપુરિયા સાથે જોડાયા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે, “આજે, જ્યારે રાષ્ટ્ર સ્વચ્છતા(cleanliness) પર… Continue reading Swacchta Abhiyan : સ્વચ્છ ભારત મિશને 9 લાખ સ્થળોએ શ્રમદાન આપવા માટે 8.75 કરોડ લોકોને એક કર્યા
