News Continuous Bureau | Mumbai સ્વચ્છતા હી સેવા” (SHS) અભીયાન 2025, જે 17 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી સ્તરે શરૂ થઈ હતી, 2 ઓક્ટોબર, 2025ના રોજ ગાંધી જયંતિના અવસરે પૂર્ણ થશે. આ અભિયાન હેઠળ, પશ્ચિમ રેલ્વેનો અમદાવાદ મંડળ નિરંતર નવીનતા અને પર્યાવરણીય જાગૃતિમાં સતત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે. અભીયાનના છઠ્ઠા દિવસે, તારીખ 22.09.2025 ના રોજ, કચરામાંથી કલા સ્થાપનો” થીમ હેઠળ… Continue reading Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
