News Continuous Bureau | Mumbai પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે તાજેતરમાં ઢાકાની મુલાકાત દરમિયાન એવો દાવો કર્યો હતો કે ઈસ્લામાબાદ અને ઢાકા વચ્ચેના ત્રણ વણઉકેલાયેલા મુદ્દાઓ, જેમાં ૧૯૭૧ના નરસંહાર પર માફીની જૂની માંગણી પણ સામેલ છે, તે પહેલા જ બે વાર સુલઝાવી લેવાયા છે. ઈશાક ડારે જવાબ આપ્યો હતો કે, “આ મુદ્દો પહેલીવાર ૧૯૭૪માં સુલઝ્યો હતો.… Continue reading Bangladesh Genocide: અમારા ૩૦ લાખ લોકો મારી નાખ્યા, લાખો બળાત્કાર કર્યા……માફીનામું દેખાડીને ભાઈ બનવા નીકળેલા”, બાંગ્લાદેશી વિશેષજ્ઞે પાકિસ્તાનને લીધું આડે હાથ
