ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,17 જાન્યુઆરી 2022 સોમવાર. આ વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દિલ્હીના રાજપથ પર થનારા કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ટેબ્લુને મંજૂરી નકારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીમાં રાજપથ પર થતી પરેડમાં દેશના દરેક રાજ્યની સંસ્કૃતિના પ્રતીક એવા ચિત્રરથ (ટેબ્લુ) ભાગ લે છે, જેમાં… Continue reading રિપબ્પિકન ડેની પરેડમાં મહારાષ્ટ્રના ટેબ્લુ જોવા મળશે નહીં, કેન્દ્ર સરકારે આ કારણથી મંજૂરી નકારી; જાણો વિગત
