News Continuous Bureau | Mumbai CJI Chandrachud: હાલ દેશમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ( AI ) મોટી ક્રાંતિ લાવી શકે છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે અભિપ્રાય આપ્યો કે આ આધુનિક ટેક્નોલોજી ગેમ ચેન્જર છે. એઆઈનો ઉપયોગ ભારતીય ન્યાય પ્રણાલીમાં થઈ શકે છે. છેલ્લા બે વર્ષમાં AI લગભગ દરેક ક્ષેત્રમાં ચર્ચામાં છે. AI કેટલું ફાયદાકારક અને કેટલું નુકસાનકારક છે તેની ચર્ચા ચાલી… Continue reading CJI Chandrachud : શું ભારતની કોર્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે? ચીફ જસ્ટિસે આપ્યો આ જવાબ. જાણીને ચોંકી જશો
