News Continuous Bureau | Mumbai Shani Shingnapur શનિ શિંગણાપુરને મહારાષ્ટ્રનું એક જાગૃત દેવસ્થાન માનવામાં આવે છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ શનિદેવના દર્શન અને પૂજા કરવા માટે અહીં આવતા હોય છે. જોકે, આ સપ્તાહના અંતમાં જો તમે શનિ શિંગણાપુર જવાનું વિચારી રહ્યા હો, તો ધ્યાનમાં રાખજો કે શુક્રવાર અને શનિવારે તમને ચોતરા પર જઈને તેલાભિષેક કરવાની પરવાનગી મળશે નહીં. શનિ અમાસ ના… Continue reading Shani Shingnapur: શનિ શિંગણાપુરમાં 2 દિવસ ચોતરા પર તેલાભિષેક બંધ; જાણો દેવસ્થાને કેમ લીધો આવો નિર્ણય
