News Continuous Bureau | Mumbai Hindu Temple Donation : હિંદુઓ ( Hindu ) દ્વારા મંદિર માં દાનમાં ( Temple Donation ) આપવામાં આવતા પૈસાનો ઉપયોગ હિંદુઓના કલ્યાણ માટે જ થવો જોઈએ, જેઓ હિંદુ ધર્મ ( Hinduism ) માં માનતા નથી, જેઓ હિંદુ પૂજા પદ્ધતિને અનુસરતા નથી તેમના માટે નહી. વિશ્વ હિંદુ પરિષદે ( Vishva Hindu Parishad ) સવાલ પૂછ્યો… Continue reading Hindu Temple Donation : હિન્દુ મંદિરો સરકારના નિયંત્રણથી મુક્ત થવા જોઈએ.. મંદિરના દાનનો ઉપયોગ ફક્ત હિન્દુ માટે જ… વિશ્વ હિન્દુ પરિષદની મોટી માગ….
