News Continuous Bureau | Mumbai Kupwara Encounter જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ, જેમાં ૨ આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં વળતી કાર્યવાહી કરવામાં આવી. વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આતંકવાદને લગતી દરેક શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે અને આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ… Continue reading Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Tag: terrorist killed
જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકી વચ્ચે ઘમાસાન શરૂ: અનંતનાગમાં સીઆરપીએફ જવાન શહિદ તો ત્રાલ સેક્ટરમાં ત્રણ આતંકી ઠાર
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 26 જુન 2020 જમ્મુ-કાશ્મીરના ત્રાલ સેક્ટરમાં આજે સવારે આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મળતી માહિતી મુજબ, ભારતીય સુરક્ષા દળોને ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા હતા કે કેટલાક આતંકવાદી ત્રાલ સેક્ટરમાં છુપાયેલા છે અને કોઈ મોટા કાવતરાને અંજામ આપી શકે છે.… Continue reading જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકી વચ્ચે ઘમાસાન શરૂ: અનંતનાગમાં સીઆરપીએફ જવાન શહિદ તો ત્રાલ સેક્ટરમાં ત્રણ આતંકી ઠાર
