News Continuous Bureau | Mumbai PM Modi Maharashtra: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ વાશિમ જશે અને સવારે 11:15 વાગ્યે તેઓ પોહરાદેવી ખાતે જગદંબા માતાના મંદિરમાં દર્શન કરશે. તેઓ વાશિમમાં સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિઓ પર પણ શ્રદ્ધાંજલિ આપશે. જે બાદ સવારે 11:30 વાગ્યે પ્રધાનમંત્રી બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદઘાટન કરશે, જે બંજારા… Continue reading PM Modi Maharashtra: PM મોદી આવતીકાલે લેશે મહારાષ્ટ્રની મુલાકાત, વાશિમમાં આ ક્ષેત્ર સાથે સંબંધિત 23,300 કરોડ રૂપિયાનાં મૂલ્યનાં વિવિધ પહેલનો કરશે શુભારંભ.
