News Continuous Bureau | Mumbai મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બોરીવલી(પશ્ર્ચિમ)માં પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવવાનું છે. તેથી ઉત્તર મુંબઈના બોરીવલી અને દહીસરમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેવાનો છે. પાણીપુરવઠા ખાતા દ્રારા ગુરૂવાર રાતથી શુક્રવાર રાત સુધી પાઈપલાઈનું સમારકામ કરવામાં આવવાનું છે, તેથી આ સમય દરમિયાન પાણીપુરવઠો બંધ રહેશે. પાલિકાના જણાવ્યા મુજબ બોરીવલી (પશ્ર્ચિમ)માં ‘આર-સેન્ટ્રલ’ વોર્ડના પરિસરમાં ઑરા હૉટેલ… Continue reading ઉત્તર મુંબઈના આ વિસ્તારમાં ગુરૂવાર અને શુક્રવારે પાણી મળશે નહીં.
