News Continuous Bureau | Mumbai Ayodhya Ram Mandir: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરે ધાર્મિક પ્રવાસનને ( Religious tourism ) નવી ઊંચાઈઓ આપી છે. ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઈચ્છુક લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ MakeMyTrip અનુસાર, છેલ્લા બે વર્ષમાં ધાર્મિક સ્થળો વિશે સર્ચ… Continue reading Ayodhya Ram Mandir: અયોધ્યાનું રામ મંદિર બન્યુ દેશ વિદેશ માટે આકર્ષણનું કેન્દ્ર.. માત્ર બે વર્ષમાં ધાર્મિક સ્થળો વિશે સર્ચ કરનાર લોકોમાં થયો આટલા ટક્કાનો વધારો: અહેવાલ
