ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 નવેમ્બર 2021 શનિવાર. યોગગુરુ બાબા રામદેવ પૂરી દુનિયામાં પોતાના યોગા અને આર્યવેદિક ઉત્પાદનો માટે જાણીતા છે. હવે બાબા રામદેવે ટીવી ચેનલ ક્ષેત્રે એન્ટ્રી કરી છે. તેમણે નેપાલમાં પતંજલિ સમૂહની 2 ટીવી ચેનલ ચાલુ કરી છે. હાલ બાબ રામદેવ કાઠમંડુમાં આ ચેનલના લોન્ચિંગ અને અન્ય કોર્મશિયલ પ્રોજેક્ટ માટે 3… Continue reading આયુર્વેદિક ઉત્પાદનો બાદ બાબા રામદેવએ હવે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું, ભારતના પાડોશી દેશથી કરી શરૂઆત; જાણો વિગત
