News Continuous Bureau | Mumbai વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપીએઃ મંત્રી સી.આર.પાટીલ વરસાદી પાણીના ટીપે ટીપાનો મહત્તમ સંગ્રહ કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સમગ્ર ગુજરાતમાં બંધ પડેલા ૧૪૮૦૦ બોરને રિચાર્જ કરવાનું આયોજન છેઃ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ આગામી તા.૬ઠ્ઠી સપ્ટે.ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત ખાતે રેઈન વોટર હાર્વેસ્ટીંગ… Continue reading Union Minister CR Patil:કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રેઈન વોટર હાર્વેસ્ટીંગનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
